Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પાણી માટે રાજયો વચ્ચે થશે પ્રતિયોગિતાઃ સારા પ્રદર્શન પર મળશે વધારે ફંડઃ સરકારી ઘોષણા

         સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ બતાવ્યુ છે કે કેન્દ્ર સરકાર રાજયો વચ્ચે જલ સરંક્ષણને લઇ પ્રતિયોગિતા કરાવવાની યોજના બનાવી રહી છે.

         એમણે બતાવ્યૂં કે સારૃં પ્રદર્શન કરવાવાળા રાજયોને વધારે ફંડ મળશે જોષીએ કહ્યું સરકાર બ્લોક સ્તર પર આ પ્રતિયોગીતાને પ્રોત્સાહિત કરશે. જેથી પાણીના દરેક ટીપાનો ઉપયોગ થઇ શકે.

 

(12:00 am IST)