Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પોણા ત્રણ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યાઃ અમરનાથ યાત્રા થંભાવી દીધી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ હાઇવે નજીક 'આઇઇડી' સુરંગ બીછાવેલ હોવાની તાકિદ મળવાના પગલે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષાદળને મીર બાઝારમાં આઇઇડી ગોઠવેલ હોવાની શંકા છે. તલાશી ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં ૨.૭૦ લાખ યાત્રાળુઓ સમુદ્રથી ૩૮૮૮(૧૨૦૦૦) ફુટની ઉંચાઇએ આવેલ બર્ફાની બાબાના દર્શન કરી લીધા છે.

(11:58 am IST)