Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સીરીયામાં થયેલા હવાઇ હુમલામાં ૧૮ ના મૃત્યુ થયા અને ૩૦ લોકો ઘાયલ થયા

રીપોર્ટ પ્રમાણે સીરીયાના ઇદબીલ વિસ્તારમાં રવિવારે થયેલ હવાઇ હુમલામા લગભગ ૧૮ લોકોના મૃત્યુ થયા છે. અને ૩૦ લોકો ઘાયલ થયા છે.

ઇદબીલ વિદ્રોહીઓનો મુખ્ય ગઢ છે જેના વિરૂદ્ધ સરકારએ અભિયાન ચલાવ્યુ છે    એપ્રિલથી શરૂ થયેલ સરકારી હુમલાઓમાં અત્યાર સુધીમા ર૦૦૦ થી વધારે લોકોના મૃત્યુ થઇ ચુકયા છે.

(12:00 am IST)