Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

15 ઓગસ્ટે કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે સાતમુ પગાર પંચ: દિવાળીથી થશે અમલ

 

નવી દિલ્હી :આગમી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે મોદી સરકાર સાતમા પગાર પંચના અમલની જાહેરાત કરી શકે એમ છે. જેનો લાભ કર્મચારીઓને દીવાળીમાં મળે એવી સંભાવના છે. મહારાષ્ટ્ર સરકારે અંગે જાહેરાત કરી દીધી છે અને આગામી દિવાળીથી રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે. નિર્ણયથી મહારાષ્ટ્રના 19 લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે.

(1:17 am IST)