Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હિમાચલ પ્રદેશમાં અનલોક-રઃ ૧ જૂલાઇથી મંદિરો, રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ સુધી ખુલ્લા રાખી શકાશે

હિમાચલ પ્રદેશમાં અનલોક-ર હેઠળ લગ્નના ઇન્ડોર આયોજનમાં પ૦ લોકો અને ખુલ્લી જગ્યામાં ૧૦૦ લોકો સામેલ થઇ શકશે. ૧ જૂલાઇથી મંદિરો, રેસ્ટોરન્ટો અને બાર રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ઉપરાંત સીનેમા ઘરો પ૦ ટકા લોકો સાથે ખોલી શકાશે. સહેલાણીઓ માટે ઇ-પાસનો નિયમ સમાપ્ત કરી દેવાયો છે. ૧ જુલાઇથી બજારો રાત્રીના ૮ વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

(3:18 pm IST)