Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇને ઓરિસ્સા રાજ્ય સરકારનો મોટો નિર્ણય,પુરીમાં 41 કલાકનું શટડાઉન

આજે રાતે 9 વાગ્યાથી કાલે બપોરે બે વાગ્યા સુધી શટડાઉન : તમામ એન્ટ્રી બંધ

પુરીમાં જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે. જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવાની સુપ્રીમની મંજૂરી રાતે 9 વાગ્યાથી આવતીકાલે બપોર સુધી શટડાઉન આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ એન્ટ્રીબંધ રહેશે 

(12:00 am IST)