Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

બેંગલુરૂથી દરભંગા જવાવાળી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ભૂખ્યા પ્રવાસી શ્રમિકોએ સ્ટેશન પર કર્યો પથરાવ : તોડ-ફોડ હંગામા અફડા-તફડીનો માહોલ

ઉન્નાવ : બેંગલુરૂથી દરભંગા જવાવાળી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના યાત્રીઓએ પાણી અને ખાવાની વ્યવસ્થા નહીં મળવા પર નારાજગી બતાવતાં શનિવાર સવારના ઉન્નાવ રેલવે સ્ટેશન પર પથ્થરમારો કર્યો જેમાં કામચની બારીઓ ટૂટી ગઇ.

ઉન્નાવમાં ટ્રેનનું સ્ટોપેજ ન હતું પણ ટ્રાફિકને કારણ ટરેન રોકવામાં આવી હતી યાત્રીઓએ નારાજગીમાં પથ્થમારો કર્યો. યાત્રીઓએ આગળના સ્ટેશન પર પણ પથ્થરમારો કર્યો હતો.

(9:51 pm IST)