Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના બિહામણો બને છેઃ દેશમાં ર૪ કલાકમાં ૬૬પ૪ નવા કેસઃ ૧૩૭ના મોત

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુ ઉગ્ર બની રહ્યો છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૬૬પ૪ નવા કેસ નોંધાયા છે. જયારે ૧૩૭ લોકોના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,રપ,૧૦૧ થયા છે. કુલ મૃત્યુઆંક ૩૭ર૦ પહોંચ્યો છે.સૌથી વધુ ૧પ૧૭ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.

(11:07 am IST)