Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વિમાન દુર્ઘટના પર પાકિસ્‍તાનના પ્રધાનમંત્રી ઇમારન ખાનએ દુખ વ્‍યકત કર્યુ

વિમાન દુર્ઘટના પર પાકિસ્‍તાના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એ દુઃખ વ્‍યકત કર્યુ છે અને તુરંત તપાસના આદેશ આપ્‍યા છે એમણે આ દુઘર્ટના પીડીત લોકોના પરિવાર વાળા માટે સંવેદના વ્‍યકત કરી છે.

(12:00 am IST)