Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાનો કહેરઃ કર્ણાટકમાં કોરોના વાયરસના ૧૩૮ નવા કેસ નોંધાયા

બેંગલુરૃઃ ૨૧મે સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યા સુધીમા કર્ણાટકમાં કોરોના વાયરસના ૧૩૮ નવા કેસ નોંધાયા રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૧૭૪૩ થઇ ગઇ છે આમાં ૧૧૦૪ સક્રિય કેસ શામેલ છે.

(12:00 am IST)