Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ચૂંટણીની રાજનીતિ ખતમ, પાક પરસ્ત નીતિ શરૃઃ સુષ્મા અને કુરેશીની મુલાકાત પર કોંગ્રેસની ટિપ્પણી

         કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ બિશ્કેક ( કિર્ગિસ્તાન)માં એસસીઓ બેઠકમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીની મુલાકાત પર ટવિટ કર્યુ છે. ચૂંટણી રાજનીતિ ખતમ પાક પરસ્ત નીતિ શરૂ. સુરજેવાલાએ લખ્યુ ચુંટણી ખતમ, મત મળી ગયા, પુલાવામાના શહીદો ભુલાઇ ગયા.

(12:12 am IST)