Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નવીન પટનાયક - જગન મોહન રેડી ભાજપને સમર્થન આપવા ગમે ત્યારે જાહેરાત કરશે

તો એનડીએને ૩૯૦ બેઠક સાથે બે-તૃત્યાંસ બહુમતી મળશે : આંધ્રના જગન મોહન રેડી (વાયએસઆર પક્ષ) અને ઓડીશાના નવીન પટનાયક (બીજેડી) નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ એનડીએને તુરતમાં સમર્થન જાહેર કરી રહયાનું જાણવા મળે છેઃ આમ ભાજપના એનડીએ + વાયએસઆર-આંધ્ર અને બીજેડી-ઓડીશા મળી = એનડીએ ૫૪૨ની લોકસભામાં ૩૯૦ બેઠકની પ્રચંડ બહુમતી મેળવશે, જે બે-તૃત્યાંસ થવા જાય છે

(4:44 pm IST)