Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશવાસીઓએ નકારાત્મક રાજકારણને ફગાવ્યુ : જનતાએ મોદીના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકયો : યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ દેશને આગળ લાવવા કાર્યો કર્યા, વૈશ્વિક - સ્તરે નામના મેળવી : નકારાત્મક રાજકારણને ફગાવી દીધુ : આંતર અને બાહ્ય સુધારામાં વધારાનું આ પરિણામ છે : દરેક વર્ગ સુધી કેન્દ્રની સરકારી યોજનાઓ પહોંચી છે, લાખો લોકો પ્રથમ વખત બેંકીંગ યોજના સાથે જોડાયા : જનતાએ સકારાત્મક રાજકારણને આવકાર્યુ છે

(4:38 pm IST)