Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સીધા જ મુખ્ય સચિવને કેમ મોકલાયા ??

જયપુરઃ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી સિંઘ દ્વારા સરકારની જાણ બહાર સીધા જ રાજસ્થાનના મુખ્ય સચિવને પુસ્તકો મોકલી અધિકારીઓને વહેંચવા મુદે પત્ર લખાયો હોવાની જાણ થઇ જતા મુખ્યમંત્રી કાર્યાલયે ગંભીર નોંધ લીધી હતી.

જાણવા મળ્યા મુજબ મુખ્યમંત્રી કાર્યાલયના નિર્દેશથી  હાલ પુરતી પુસ્તકોની વહેંચણી ઉપર મનાઇ ફરમાવી દેવાઇ છે.

(4:08 pm IST)