Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આધ્યાત્મિક સંતોનું મિલન

 લોક કલ્યાણ અર્થે કર્ણાટકમાં વિચરણ કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૃષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી શ્રી રવિશંકરશ્રી મુલાકાત કરી અને ચર્ચામાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે વૈદિક સાંસ્કૃતિએ જે રાહ ચિંધ્યો છે તે માર્ગે આપણે સાથે મળીને રચનાત્મક કાર્યો કરીએ તો લાંબે ગાળે ફળની પ્રાપ્તિ થશે ને થશે જ.

(12:55 pm IST)