Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ત્રણ દાયકા બાદ 'સામાન્ય મતદાર' અડવાણી થયા ભાવુક

૧૯૯૦ના દાયકામાં બીજેપીને દેશમાં ઉભરી લાવનાર અને રામ મંદિર આંદોલનના નેતૃત્વકાર રહેલા લાલકૃષ્ણ અડવાણી લાંબા રાજનૈતિક કેરીયર બાદ હવે ચુંટણી મેદાનથી બહાર છે. આજે અંદાજે ત્રણ દાયકા લાંબા રાજનૈતિક કેરીયર બાદ પ્રથમવાર અડવાણી મતદાન કેન્દ્ર પર એક સામાન્ય મતદાર તરીકે મત આપવા પહોંચ્યા ત્યારે અડવાણી ભાવુક બની ગયા હતા

(3:56 pm IST)