Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ર૪ એપ્રિલ સુધી કોલંબોની ટીકીટ રદ કરવા પર શુલ્ક નહી વસૂલે એર ઇન્ડિયા અને ઇંડીગો

શ્રીલંકામા શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓ પછી  એર ઇન્ડીયા અને ઇન્ડીગો એરલાઇન્સે ર૪ એપ્રીલ સુધી કોલંબો જનાર અને ત્યાંથી આવનાર વિમાનોની ટીકીટ બુકીંગ રીશેડયુલ યા રદ કરવા પર લાગનાર બધા શુલ્ક હટાવી લીધા છે. ઇસ્ટરના અવસર પર થયેલ ધમાકાઓમા માર્યા ગયેલ ર૯૦ લોકોમા પાંચ ભારતીયો પણ હતા.

(12:53 am IST)