Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

25 માર્ચ બુધવારે તમામ ખ્રિસ્તીઓ સામુહિક પ્રાર્થના કરજો : કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપજો : પોપ ફ્રાન્સિસ

વેટિકન : પૉપ ફ્રાન્સિસે વિશ્વભરમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોના આત્માની શાંતિ માટે 25 માર્ચ બુધવારે સામુહિક પ્રાર્થના કરવા તમામ ખ્રિસ્તીઓને  અનુરોધ કર્યો છે.તથા આ આફતમાંથી ગોડ સહુને બચાવે તેવી આશિષ  માંગવા અપીલ કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે આ સંજોગોમાં આપણે સહુ સંગઠિત રહીએ અને એકલતાનો ભોગ બનેલા તથા અશક્ત અને નિર્બળ લોકો માટે મદદરૂપ થવા પ્રયત્ન કરીએ માનવ સેવા એ સૌથી મોટી સેવા છે તેવું તેમણે જણાવ્યું હતું

(12:40 pm IST)