Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મત ન આપવા માટે બેંક ખાતામાંથી રૂ. ૩પ૦ કપાઇ જવાની ખબર ખોટીઃ યુપી ચૂંટણી આયોગની સ્પષ્ટતા

ઉત્તરપ્રદેશ ચૂંટણી આયોગએ એક સમાચાર પત્રમાં છપાયેલ ખબરનુ ખંડન  કર્યુ છે જેમા લખ્યું છે કે મત  ન આપવાથી લોકોનો બેંક ખાતામાંથી રૂ. ૩પ૦ કપાઇ જશે. જો કે સમાચાર પત્ર એ આ ખબર ફેશબુક પર શેયર કરતા લખ્યુ હતુ. આ લેખ હોળી પર મનોરંજનના ઇરાદાથી લખવામાં આવ્યો છે આ સમાચાર સાચા નથી.

(11:06 pm IST)