Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આતંક સામે લડાઇ વગર ભારત-પાકનુ સંગઠનમા બની રહેવુ અશકયઃ એસસીઓ

શાંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ના નવનિયુકત મહાસચિવ વ્લાદીમીર નારોવએ કહ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ વિરૃદ્ધ વિના શરતે લડાઇનીલ પ્રતિબદ્ધતા વગર ભારત-પાકિસ્તાન નુ એસસીઓમાં બની રહેવુ અસંભવ હોઇ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુદોના દ્વિપક્ષીય રીતે સમાધાન હોવુ જોઇએ ભારત પાકિસ્તાન એસસીઓમાં ર૦૧૭ મા સામેલ થયા હતા.

(12:00 am IST)