Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમરનાથ યાત્રિકો માટે ગુજરાત સરકારનો આદેશઃ બુલેટ પ્રુફ જેકેટ પહેરવું ફરજીયાતઃ ટુર ઓપરેટરો નારાજ

અમરનાથ યાત્રિકો માટે ગુજરાત સરકારે નવો નિયમ જાહેર કર્યો છેઃ ટુર ઓપરેટર દ્વારા અમરનાથ યાત્રા પર જતા શ્રધ્ધાળુઓ માટે બુલેટપ્રુફ જેકેટ પહેરવું ફરજીયાત થશેઃ સાથેજ ડ્રાઇવરની ઉંમર પ૦ વર્ષથી વધુ હોવી જોઇએ.

(4:26 pm IST)