Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રિટાયર્ડ જજ એસ.એન. ઢીંગરાએ કહ્યું જજની ટ્રાન્સફર થવાથી નિર્ભયાના મુજરીમોની ફાંસી અટકાવી શકાય નહી.

મોતની સજા પામેલ મુજરીમને ફાંસી લાગતા પહેલા ડેથ વોરંટ જારી કરનાર જજની ટ્રાન્સફર થઇ જવાથી ફાંસી રોકી શકાતી નથી. જો કોઇ અન્ય કાનુની પેસ અથવા સરકાર તરફથી કોઇ વાત કાનુની દસ્તાવેજો પર જાય તો નિર્ભયાના મુજરિમોનું ડેથ વોરંટ બરકરાર અને માન્ય રહેશે. ડેથ વોરંટ જારી કરનાર જજની ટ્રાન્સફર થવી ફાંસી પર લટકાવવામા રોડા નથી બની શકતા.

રીટાયર્ડ જસ્ટીસ શિવ નારાયણ ઢીંગરાએ ગુરૃવારના આઇએએનએસ સાથે વિશેષ વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો કે ઢીંગરા દિલ્લી હાઇકોર્ટના રીટાયર્ડ જજ અને ૧૯૮૪ શીખ વિરોધી કત્લેઆમની તપાસ માટે બનેલ એસઆઇટીમાંથી એકના ચેરમેન રહ્યા છે. સંસદ પર હુમલાના આરોપી કાશ્મીરી આતંકવાદી અફજલ ગુરુને ફાંસીની સજા મુકરર   કરવાવાળા ચેરમેન ઢીંગરા છે.

(10:34 pm IST)