Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જયપુર સટ્ટા બજાર કહે છે કે કેજરીવાલનો જયજયકાર

દિલ્હીમાં આપને 49થી 54 બેઠક મેળવશે :,ભાજપને 8થી 12 સીટ અને કોંગ્રેસને માત્ર 2થી 4 સીટ મળશે

જયપુર સટ્ટા બજારનો વરતારો હંમેશા ગંભીરતાથી લેવામાં આવતો હોય છે,

દરમિયાન ન્યૂઝ ફર્સ્ટ અહેવાલ મુજબ દિલ્હી ની ચૂંટણી માટે જયપુર સટ્ટાબજાર એવું માને છે કે કેજરીવાલની આપ પાર્ટી 49 થી ૫૪ બેઠકો મેળવી ફરી સત્તા ઉપર આવશે. ભાજપને ૮ થી ૧૨ અને કોંગ્રેસને માત્ર ૨ થી ૪ બેઠકો મળે તેવું આ વર્તારામાં જણાવ્યું છે

(8:43 am IST)