Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મહાત્મા ગાંધી હત્યાકાંડના દસ્તાવેજ વારસાનો એક ભાગઃહાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હત્યાકાંડ સાથે સંકળાયેલ દસ્તાવેજોને સાંસ્કૃતિક વારસાનો એક ભાગ ગણાવ્યો અને પૂછયું કે તેને એકત્ર કરવા માટે કેન્દ્ર સરકાર શું કરી રહી છે : ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સુચના આયોગે મંત્રાલયને હત્યાકાંડ સાથે સંકળાયેલ દસ્તાવેજોને આરટીઆઈ હેઠળ પૂરા પાડવાનો નિર્દેશ આપ્યો હતો : જેના વિરૂધ્ધ મંત્રાલય હાઈકોર્ટ પહોંચી હતી

(4:29 pm IST)