Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાલથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને મધ્યપ્રદેશમાં શ્રીરામકથા

રાજકોટ તા. રર :પૂ. મોરારીબાપુના વ્યાસાસને કાલથી મધ્યપ્રદેશમાં શ્રીરામકથાનુ આયોજન કરાયુ છ.ે

મધ્ય પ્રદેશમાં આવેલ ઝાંસીથી ૧૮ કી.મી. દુર આવેલા ''ઓરછા'' ખાતે કાલે તા.ર૩ને શનીવારે સાંજે ૪ વાગ્યે પૂ. મોરારીબાપુના વ્યાસાસસને શ્રીરામકથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. તા.ર૪ને રવિવારથી તા.૩૧ ને રવિવાર સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ હિન્દી ભાષામાં રસપાન કરાવશે.

શ્રી રામકથાનુ આસ્થા ચેનલ ઉપર લાઇવ પ્રસારણ કરાશે.

(11:33 am IST)