Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમા શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર બનશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કરશે બંધ !!!: ચર્ચાઓ શરૂ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. આ તમામ નાણા ખેડૂતોના હિત માટે વપરાશે

 

મુંબઈ : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મોદી સરકારનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને લઈને પણ રાજનીતિ શરુ થવા લાગી છે. એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જો એનસીપી-કોંગ્રેસ-શીવસેનાની સરકાર બની તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. તમામ નાણા ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શીવસેના-એનસીપીનું ગઠબંધન સરકાર બનાવવા માટે મીટિંગ કરી રહ્યું છે. ત્યારે બુલેટ ટ્રેનના મુદ્દાએ પણ જોર પકડ્યું છે.

(11:54 pm IST)