Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પુર્વ મુખ્યમંત્રી શેખ અબદુલ્લા સિંહ નહિં શિયાળઃ તેમની ભુલના લીધે કાશ્મીરીઓ આજે પ્રભાવિત થવા મજબુરઃ અશરફ સેહરાઇ

જમ્મુઃ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના અચ્ચાબલમાં માર્યા ગયેલ તેહરીક-એ-હર્રિયતના નેતા મીર હફીઝુલ્લાને શ્રધ્ધાંજલી  પાઠવતા પાર્ટી અધ્યક્ષ મોહમ્મદ અશરફ સેહરાઇએ જણાવેલ કે જમ્મુ - કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી સિંહ નહિ શિયાળ હતા. ૧૯૪૭થી કાશ્મીરીઓ તેમની ભુલના કારણે પ્રભાવીત થવા મજબુર બન્યાઃ તેમની આ ભુલ કદાચ માફ થઇ શકે પણ તેમણે ૧૯૭૫માં એક સમજુતી ઉપર સહી કરી અહિના લોકોનો ધોખો કર્યો છે.

(4:05 pm IST)