Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રાજસ્‍થાન વિધાનસભા ચૂંટણી બાદ નકકી થશે સી.એમઃ સચિન પાયલોટ

જયપુર-રાજસ્‍થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતા ની સાથે જ લગાતાર ચુંટણીનો ગરમાવો વધી રહ્યો છે.. આ સાથે જ રાજનૈતિક પાર્ટીઓમાં  મોટા પાયે ઉથલ-પાથલ થાય છે.

કોંગ્રેસમાં સતામા આવ્‍યા બાદ મુખ્‍યમંત્રી બનવાની રેસને લઇને રોજ નવા બ્‍યાન સામે આવે છે. આ બધાની વચ્‍ચે રાજસ્‍થાન કોંગ્રેસના પ્રદેશ અધ્‍ઁયક્ષ સચિન પાયલોટએ કહ્યુ કે પ્રદેશમાં મુખ્‍યમંત્રી કોણ બનશે તે સવાલ ચૂંટણી પુરી થયા પછી ઉઠશે. એમણે કહ્યુ કે અમે બધા એક સાથે મળી જીત માટે કામ કરીએ.   

 

(12:00 am IST)