Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

છ નવેમ્બરે કેદારનાથ ધામ અને 20 નવેમ્બરે બદ્રીનાથ ધામના દરવાજા બંધ રહેશે

ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે દ્વારા જાણકારી અપાઈ : હાલમાં ચારધામ યાત્રા બંધ

નવી દિલ્હી : કેદારનાથ ધામના દરવાજા 6 નવેમ્બરે બંધ રહેશે. જયારે બદ્રીનાથ ધામના દરવાજા પણ 20 નવેમ્બરે બંધ રહેશે. ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે આ માહિતી આપી હતી. દરમિયાન ભારે  વરસાદને કારણે વહીવટીતંત્રે ચારધામ યાત્રા બંધ કરી દીધી હતી.

સિઝન શરૂ થયા બાદ ફરી એકવાર ચારધામ યાત્રા શરૂ કરવામાં આવી છે.

(11:45 am IST)