Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ટેકસ ઘટાડવાથી રોકાણ વધવાનો વિચાર ખોટોઃ નોબેલ વિજેતા અભિજીત બેનરજીની પ્રતિક્રિયા

        નોબેલ વિજેતા અભિજીત બેનરજીએ કહ્યું છે કે ટેકસ ઘટવાથી રોકાણ વધશે આ વિચાર ખોટો છે. અને આને વેપારીઓએ વધારી દીધો છે.

        એમણે કહ્યંુ તમે  અમીરોને ટેકસમાં રાહત આપી રહ્યા છો જો પહેલેથી જ કરોડોની રોકડ પર બેઠા છો. બેનરજીએ કહ્યું સાચો રસ્તો એ છે કે થોડો ટેકસક વધારી તે પૈસા લોકોના હાથમા આપવા જોઇએ.

(9:39 pm IST)