Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પેટીએમ ફાઉન્ડર વિજય શેખર શર્માને ર૦૧૯-ર૦ માટે મળશે રૃ. ૩ કરોડનું વેતન

       પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માને નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે  રૃ. ૩ કરોડનુ વેતન મળશે.

        નિયામકની જાણકારી અનુસાર આ ઉપરાંત વધારામાં એમને વાહન, ઇંધણ, મકાનનુ ભાડુ અને યાત્રા ખર્ચ પણ મળશે.

        શર્માને ઓકટોબરની શરૃઆતમાં ફોર્બ્સએ ર.૩પ અબજ ડોલરની સંપતિ સાથે પ૬ માં સૌથી વધારે ધનાઢય ભારતીય જાહેર કર્યા હતા.

(9:38 pm IST)