Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બાબરી મસ્જિદ વિધ્વંસની 22મી વર્ષગાંઠ:અયોધ્યામાં જવાનો તૈનાત

લખનૌ :બાબરી મસ્જિદ વિધ્વંસની આજે 22મી વર્ષગાંઠ છે. આજના જ દિવસે વર્ષ 1992માં સૈંકડો કારસેવકોએ બાબરી મસ્જિદને ખંડિત કરી હતી. આ ઘટનાને કોમવાદ પ્રેરિત ગણાવવામાં આવી હતી. જેના પગલે ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં સાંપ્રદાયિક માહોલ અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં હતો. ધાર્મિક પ્રવાસે નીકળેલા લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે આજના દિવસે અયોધ્યા ના જશો

(3:00 pm IST)