Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાનની તરફ વહેતા પાણીને રોકવાનુ કામ શરૂ થઇ ચુકયું છેઃ સરકારની જાહેરાત

     કેન્દ્રીય જલશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ કહ્યું છે કે કેન્દ્ર સરકારએ સિંધુ  જળ સંધિને તોડયા વગર પાકિસ્તાનની તરફ વહેતા પાણીને રોકવા માટે રસ્તો બદલવાનું કામ શરૂ કર્યુ છે.

        એમણે કહ્યું ઘણા એવા જળાશય અને નદીઓ છે જે જળગ્રહણ ક્ષેત્રની બહાર છે.  અને તે તરફ પાણીને વાળશું.

(12:00 am IST)