Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અટલજી હયાતીમાં અને નિધન બાદ પણ બધાને એકજુથ કરીને રહ્યા

અટલજીને શ્રધ્ધાંજલી અર્પતા ગુલામનબી આઝાદ

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે  બાજપેયીની શ્રધ્ધાંજલી સભામાં શ્રધ્ધાંજલી વ્યકત  કરતા કહ્યુ કે બાજપેયી બધાને સાથે રાખી  કાર્ય કરતા હતા. તે એમની મહાનતા હતી. મૃત્યુ પહેલા અને પછી બધાને  એકજૂથ કરીને રહ્યા એમનો પ્રયાસ હંમેશા દેશમા તથા વિશ્વમાં  ભાઇચારો અને  પ્રેમ કાયમ રહે તેમ માનતા હતા.

(12:00 am IST)