Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બોમ્બે હાઇકોર્ટએ રતન ટાટા અને અન્ય સામેની માનહાની ની કાર્યવાહી રદ કરી

    બોમ્બે હાઇકોર્ટએ ટાટા સન્સના પુર્વ ચેરમેન રતન ટાટા, હાલના ચેરમેન એન. ચંદ્રશેખરન અને કંપનીના આઠ નિર્દેશકો વિરૂદ્ધ સ્થાનીય અદાલતમાં શરુ થયેલ માનહાનિ મામલાની કાર્યવાહીને રદ કરી છે.

     મેજીસ્ટ્રેટ અદાલતએ ડીસેમ્બર ર૦૧૮ માં નસ્લી વાડિયા દ્વારા દાખલ કરેલ માનહાનિા મામલામા ટાટા અને અન્યને નોટીસ જારી કરી હતી.

(11:56 pm IST)