Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આરટીઆઇ કાનૂનમા સંશોધનનો નિર્ણયઃ ગલત પગલુઃ કેજરીવાલની ટિપ્પણી

     દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટવિટ કર્યુ છે કે સૂચનાના અધિકાર (આરટીઆઇ) કાનૂનમાં સંશોધન કરવાનો નિર્ણય ખોટુ પગલું છે.

     આનાથી કેન્દ્ર અને રાજય સૂચના આયોગોની સ્વતંત્રતા ખત્મ થઇ જશે. જો કે આરટીઆઇ માટે સારૃ નથી.

કેન્દ્રએ આરટીઆઇ કાનૂનમાં સંશોધન કરવા માટે લોકસભામા એક વિધેયક રજુ કર્યુ છે.

(11:54 pm IST)