Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સોનભદ્રમાં કોંગ્રેસએ પીડિતોને સાથ આપ્યો, ત્યારે સરકારને ઘટના ગંભીર લાગીઃ પ્રિયંકાની પ્રતિક્રિયા

     કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર હત્યાકાંડને લઇ કહ્યું છે કે જયારે કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ પીડિતોને સાથ આપ્યો ત્યારે યૂપી સરકારને લાગ્યુ કે કોઇ ગંભીર ઘટના ઘટી છે.

     એમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રવિવારના પીડિતોથી મળવા પર કહ્યું મોડેથી મોડે પણ સરકારનું પીડિતો સાથે ઉભુ રહેવું ફરજોને  ઓળખવી સારી વાત છે.

     બુધવારના થયેલ આ કાંડમાં જમીન વિવાદમાં ૧૦ લોકોના મોત થયા હતા. ગોળી મારી હત્યા કરવામા આવી હતી.

(10:42 pm IST)