Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સંજયદત્તનો નિખાલસ એકરાર એક બંદૂકે મારી જીંદગી બરબાદ કરી

મુંબઇઃ  અભિનેતા સંજયદત્તે એક મુલાકાતમાં નિખાલસ એકરાર કરતા જણાવેલ કે એક બંદૂકે મારી જીંદગી બરબાદ કરી નાખતા મારા કેટલાય સપના રોળાઇ ગયા છે.

તેણે આગળ જણાવી કહ્યું હતું કે બંદુક મેં ઘરમા રાખવાની મોટી  કિંમત ચુકવી છે.

દરમિયાનમાં ૧૯૯૩ ના મુંબઇ બોંબ ધડાકા બાદ એ.કે.પ૬ રાખવાના આરેપ બદલ ધરપકડ કર્યા પછી સંજયદતે એવું કહ્યું હતું કે મેં બંદુક પરિવારની રક્ષા માટે રાખી હતી.

(1:46 pm IST)