Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે ૧.૧૮ લાખ લોકો રાહત શિબિરના શરણે

તિરૂવનંતપુરમ : સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં અનેક ભાગોમાં થઇ રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે કેરળની આસપાસ ૧.૧૮ લોકોને શરણાર્થી શિબિરની માંગણી કરી છે. વરસાદના બીજા તબક્કામાં ૩૯ લોકોને જીવ ગુમાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દક્ષિણ-પશ્રિમ ચોમાસુ કેરળની આસપાસ ર૯ મેથી શરૂ થયું. રાજયના બે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા અલપ્પુ

ઝામાં ર૧ર રાહત કેમ્પમાં કુલ પ૦,૮૩૬ લોકોએ જયારે પાડોશને કોટ્ટાયમમમાં ૧૬૪ શિબિરમાં ૩૭,૬પ૭ લોકોએ આશ્રય લીધો છે.

(12:17 pm IST)