Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

એર ઇન્ડિયા રદ ફલાઇટ મામલામાં યાત્રીકને આપશે રૂ. ર.૧પ લાખનું વળતર

        ચંદીગઢના ઉપભોકતા ફોરમએ એર ઇન્ડીયાની દિલ્લી-ચંડીગઢ ફલાઇટ રદ કરવા પર શહેરના એક ડોકટરને રૂ. ર.૧પ લાખનુ વળતર આપવાનો આદેશ કર્યો છે.

         ફલાઇટ રદ થયા પછી ડોકટરએ રૂ. ૪૦રપ માં ટીકીટ લઇ બીજી ફલાઇટ લેવી પડી હતી.

         મામલાની સુનવાઇ કરતા ફોરમએ કહ્યુ ટેકનીકલ કારણોથી ફલાઇટ રદ થઇ હતી. પર્યાપ્ત સ્પષ્ટીકરણ નથી.

 

(11:07 pm IST)