Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પશ્ચિમ બંગાળમાં ક્રિયાકર્મ કરાવનાર હિન્દુ પુરોહિતોને મળશે રૂ. ૩૮૦ પ્રતિ શબ ભથ્થુ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત કોલકતા નગર નિગમએ ક્રિયાકર્મ કરાવનાર હિંદુ પુરોહીતોને રૂ. ૩૮૦ પ્રતિ શબ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. આ ભથ્થા માટે હજુ સુધી ૭ સ્મશાનોના ૪૯ પુરોહીતોની પસંદગી થઇ છે. આ પહેલા ર૦૧ર મા મમતા સરકારએ ૩૦,૦૦૦ ઇમામોને રૂ. રપ૦૦ ના હિસાબથી ભભ્થુ અને જમીન આપવાની જાહેરાત કરેલી હતી.

(11:58 pm IST)