Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

શ્રીલંકામાં ધમાકા થયા ત્યારે પુલાવામા હુમલાના ઘા તાજા હતાઃ બેઠકમાં પાક વિદેશમંત્રી હાજર હતાઃ કિર્ગિસ્તાનમાં સુષ્મા સ્વરાજની ટિપ્પણી

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ બુધવારના બિશ્કેક (કિર્ગિસ્તાન) માં શાંધાઇ સહયોગ ગઠબંધનના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં કહ્યું કે શ્રીલંકામા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ  એવા સમય પર થયા ત્યારે પુલાવામા આતંકવાદી હુમલાના જખમ ભરાયા ન હતા. એમણે કહ્યું કે આ ઘટનાઓને ભારતને આતંકવાદ વિરૂદ્ધ લડવા માટે અને વધારે પ્રતિબધ્ધ બનાવ્યા.

(11:25 pm IST)