Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રાહુલને રાહતઃ દેશદ્રોહનો કેસ ચલાવવા માંગઃ કોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો

નવી દિલ્હીઃ પીએમ મોદી પર આપેલા વાંધાજનક નિવેદનને લઇ ને રાહુલ ગાંધીને રાહત મળીઃ રાહુલ વિરૂધ્ધ એફઆઇઆર ની માંગ પર કોર્ટે ફેંસલો અનામત રાખ્યોઃ હવે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે હવે પછીની  સુનાવણીમાં ફેંસલો કરશે તે રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ થવો જોઇએ કે નહિઃ જો કે આ પહેલા કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી જણાવ્યું હતું કે કેસ બનતો નથી.

(3:34 pm IST)