Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શ્રીલંકાની યાત્રા પર ગયેલ જેડી(એસ) નુ દળ લાપતા ર ના મોત : કર્ણાટક મુખ્યમંત્રી

કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામીએ સોમવારના જેડી(એસ) ના ૭ સદસ્યોની ટીમ કોંલંબો (શ્રીલંકા)માં લાપતા હોવાની જાણકારી આપતા  જણાવ્યું કે ર કાર્યકર્તાના મૃત્યુ થયાની પુષ્ટિ વિદેશ મંત્રાલયએ કરી છે. એમણે કહ્યું  એમના મૃત્યુથી દુઃખી છુ. લાપતા લોકોને લઇ ભારતીય  ઉચ્ચાયોગથી સતત સંપર્કમા છે.

(10:41 pm IST)