Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અડવાણીને પહેલા ફરજીયાત માર્ગદર્શક મંડળમાં મોકલ્યા હવે એમની સીટ છીનવીઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટવિટ કર્યુ છે કે પહેલા લાલકૃષ્ણ અડવાણીને  જબરદસ્તી 'માર્ગદર્શક' મંડળમાં મોકલ્યા. હવે એમની સંસદીય સીટી છીનવી લીધી. જયારે મોદીજી બુજુર્ગોનો આદર નથી કરતા તે જનતાના વિશ્વાસનો આદર કયાં કરશે ? અડવાણીની હાલની લોકસભા સીટ ગાંધીનગર(ગુજરાત) થી આ વખતે બીજેપી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.

(10:02 pm IST)