Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ચોકીદારના ડરથી માલ્યા, નીરવ, ચોકસી, દેશ છોડી ભાગી ગયાઃ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો

         કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયાએ કહ્યું છે કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુ વેપારી ભારત છોડી ચાલ્યા ગયા કારણ એમને ખબર હતી કે ચોકીદાર સતામાં છે અને યુપીએનો કોઇપણ નેતા તેમને બચાવી નહી શકે સુપ્રીયો એ આગળ કહ્યું કે નીરવ અને ચોકસીને યુપીએ શાસન દરમ્યાન કરજ મળ્યુ હતુ.

(12:00 am IST)