Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મૃત મહિલા ભીખારીની ઇચ્છાનુસાર એમના રૂા. ૬.૬ લાખ શહીદોના પરિવારને

અજમેર( રાજસ્થાન ) માં એક મહિલા ભીખારી નંદિની શર્માના રૂ. ૬.૬ લાખ પુલવામાં આતંકી હુમલામા શહીદ જવાનોના પરિવારોને આપ્યા. નંદિનીનું ગયા વર્ષે નિધન થયુ હતુ. પરંતુ એમણે પોતાની વસીયતમાં લખ્યું હતુ કે એમની બચતનો ઉપયોગ દેશ અને સમાજ માટે થવો જોઇએ. એમના ટ્રસ્ટીએ બેંક ડ્રાફટ જિલ્લાધિકારીને આપ્યો.

 

(10:39 pm IST)