Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પીએમ ૩ કીલો માંસનો પતો લગાવી શકે પરંતુ ૩પ૦ કીલો આરડીએકસનો નહીઃ કોંગ્રેસ નેતા હારૂન યુસુફનો કટાક્ષ

કોંગ્રેસ નેતા હારૂન યુસુફએ ટવિટ કર્યુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩ કીલોગ્રામ માંસનો પતો લગાવી શકે છે પણ ૩પ૦ કીલો આરડીએકસનો નહી. આ પહેલા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતું કે જયારે આખો દેશ પુલવામાં હુમલાને લઇ શોકમાં હતો ત્યારે પ્રધાનમંત્રી જીમ કોર્બેટ નેશનલ પાર્કમા઼ પોતાની  પ્રચાર ફીલ્મના શૂટીંગ કરી રહ્યા હતા.

 

(10:38 pm IST)