Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મામલા વાતોથી ઉકેલી શકાય છે તો ૩ વખત નિકાહ કેમ કર્યા ? : પાક પીએમને રામગોપાલ વર્માનો સવાલ

ભારત-પાકિસ્તાનના મામલે વાતચીતથી નિકાલ કરવા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનના નિવેદન પર ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ કહ્યુ પ્યારે પ્રધાનમંત્રી (ઇમરાન) જો વાતચીતથી સમસ્યાઓ હલ થતી હોય તો આપે ૩ વખત શાદી ન કરવી પડત.  એમણે કહ્યું શું  આપ અમને મુર્ખ ભારતીયોને બતાવશો કે ટનોં આરડીએકસ લઇ આપને ઉડાડવા આવી રહેલ વ્યકિતથી કેવી રીતે વાત કરશો.

(12:00 am IST)