Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પ્રજાસત્તાકદિને સંઘ વડા મોહન ભાગવત ગોરખપુરમાં ધ્વજવંદન કરશે :

આ પ્રસંગે સમસ્ત સંઘ પરિવાર પરિવાર ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચલક મોહન ભાગવત આ વખતે પ્રજાસત્તાક દિને ગોરખપુરમાં ધ્વજવંદન કરશે. સરસ્વતી શિશુ મંદિર સિનિયર સેકન્ડરી સ્કૂલ બિલંદપુર ખાતા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સમસ્ત સંઘ પરિવાર પરિવાર ઉપસ્થિત રહેશે. ધ્વજવંદન પછી સંબોધન કરશે

(10:11 pm IST)